Showing posts with label આત્માનંદ. Show all posts
Showing posts with label આત્માનંદ. Show all posts

Feb 1, 2013

આત્માનંદ





ગીતા --૩-૧૭

ય: માનવ:          =જે માનવ
આત્મરતિ એવ   =આત્મા માં જ પ્રિતી વાળો
ચ                       =અને
આત્મતૃપ્ત          =આત્મા માં જ તૃપ્ત થયેલો
ચ                       =અને
આત્મની  એવ    =આત્મા માં જ
સંતુષ્ટ                =સંતોષ પામેલો
સ્યાત                 =હોય છે
તસ્ય                  =તેને
કાર્યમ                =(કઈ પણ )કરવા પણું(કર્તવ્ય)
ન વિદ્યતે            =રહેતું નથી


માણસ નો
આનંદ
આત્મા ની અંદર રહેલો છે .

જે માણસ
આ આત્માનંદ થી
તૃપ્ત થઇ
અને
આત્માનંદ થી
સંતોષ
માને છે તેને

કઈ પણ
કર્તવ્ય
કરવા પણું રહેતું નથી .