Showing posts with label ગીતા ના માર્ગ ની પસંદગી. Show all posts
Showing posts with label ગીતા ના માર્ગ ની પસંદગી. Show all posts

Jan 31, 2013

ગીતા ના માર્ગ ની પસંદગી


ગીતા માં શું છે ?

સામાન્ય રીતે
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો હોય છે




૧-કર્મ પ્રધાન
૨-લાગણી પ્રધાન
૩-તર્ક પ્રધાન

અને

ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો માટે

ગીતા માં
ત્રણ જુદા જુદા યોગો (માર્ગો ) બતાવ્યા છે .

૧-કર્મ યોગ      =કર્મ પ્રધાન  લોકો માટે (વૈરાગ્ય -અનાશક્ત )
૨-ભક્તિ યોગ    =લાગણી પ્રધાન   લોકો માટે
૩-જ્ઞાન યોગ     =તર્ક પ્રધાન   લોકો માટે (શોધક વૃત્તિ વાળા લોકો )


શાંતિ (પરમાનંદ ) ની પ્રાપ્તિ માટે
પોતાની પ્રકૃતિ અનુસાર
કોઈ પણ એક માર્ગ
પસંદ કરી શકાય .

"પૂર્ણ પદ"  પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો
ત્રણે નો સમન્વય થવો જોઈએ (જ્ઞાન -ભક્તિ -વૈરાગ્ય )