Showing posts with label ચંચળ મન. Show all posts
Showing posts with label ચંચળ મન. Show all posts

Feb 1, 2013

ચંચળ મન




ગીતા ૬-૩૫ મુજબ

અશંશયમ        =એમાં શંશય નથી કે
મન :                =(આ )મન
ચલમ              =ચંચળ (અને )
દુર્નીગ્રહમ         =કઠિનતા થી વશ માં થવા વાળું છે


તુ                      =પરંતુ


અભ્યાસેન         =અભ્યાસ વડે
ચ                      =અને
વૈરાગ્યેણ           =વૈરાગ્ય વડે
ગુહ્યતે                =(તે )વશ થાય છે .

જ્ઞાનેશ્વર કહે છે કે

મન
એક ઉત્તમ ગુણ ધરાવે છે કે


જે વસ્તુ નો એને ચટકો લાગે છે તેમાં જ
તે નિરંતર રહેવા આકર્ષાય છે


એટલા માટે


વિનોદ ખાતર પણ મન ને
આત્મસુખ પ્રતિ વાળી દેવું જોઈએ