Showing posts with label શાંતિ ક્યાં છે ?. Show all posts
Showing posts with label શાંતિ ક્યાં છે ?. Show all posts

Feb 1, 2013

શાંતિ ક્યાં છે ?




ગીતા ૨-૭૧ મુજબ

જે પુરૂષ(આત્મા )
સંપૂર્ણ  "કામના"ઓનો "ત્યાગ" કરીને
મમતા રહિત
અહંકાર રહિત (અને)
સ્પૃહા રહિત (થઈને )
વર્તે છે તે
શાંતિને પ્રાપ્ત થાય છે .

નોંધ --
કામના =પોતાની પાસે છે તેનાથી વધુ પામવાની ઈચ્છા
મમતા (મોહ)=" મારું "પોતાનું જે છે તેને ગુમાવવું નથી તેવી ઇચ્છા
અહંકાર= "હું" "અહમ" પોતે સર્વશ્રેષ્ઠ છે તેવું માનવું તે
સ્પૃહા =આસક્તિ =મારું -મારું ની ભાવના