તેમ અધિષ્ઠાન-ચૈતન્યનું પોતાનું સ્વરૂપ પણ કોઈ જગ્યાએ પણ કાંઇક વિવર્ત વિના રહી શકતું નથી.
જે કંઈ ચૈતન્ય છે,તે જ સ્ફુરણ-ધર્મવાળું થઇ જઈ અનેક આકારે દેખાય છે,પણ વસ્તુતઃ તેના સ્વ-ભાવમાં,કોઈ ફેરફાર થતો
નથી,એ ચિદરૂપ રુદ્રની જે ચેષ્ટા છે તે આપણી જ ચેષ્ટા છે.પણ (નૃત્યની) વાસનાના આવેશને લીધે
નથી,એ ચિદરૂપ રુદ્રની જે ચેષ્ટા છે તે આપણી જ ચેષ્ટા છે.પણ (નૃત્યની) વાસનાના આવેશને લીધે
તે રુદ્રનું નૃત્ય દેખાતું હતું.એટલે તે ચિદાત્માનો એક વિલાસ જ હતો.અને તે ચિદાત્મા જ સર્વનું સ્વરૂપ છે.