May 28, 2020
May 27, 2020
ભાગવત રહસ્ય -૨૮૭
દાઉજી (બળદેવજી)નું પ્રાગટ્ય થયું છે-પણ દાઉજી આંખ ઉઘાડતા નથી. મનમાં વિચારે છે-કે-“જ્યાં સુધી મારા કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું હૃદયમાં ઉતારીશ પછી જ મારે જગત જોવું છે.મારે મારી આંખ બીજા કોઈને આપવી નથી ”યશોદાજીએ શાંડિલ્યઋષિનાં ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યાં અને બલદેવની નજર ઉતારવાનું કહ્યું.
Subscribe to:
Posts (Atom)