શંકરાચાર્ય ગીતાના શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે-જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી.જીવ ઈશ્વરનો અંશ ના હોઈ શકે,કારણ ઈશ્વરના ટુકડા થઇ શકે નહિ.
આત્મા ને પરમાત્મા એક જ છે.ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. જીવ અને ઈશ્વર એક જ છે.પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી (અવિદ્યાથી) ભાસે છે.આ ભેદ એ ઔપાધિક ભેદ છે.ઉપાધિ થી (માયાથી) ભેદ ભાસે છે,પણ તત્વ-દૃષ્ટિથી ભેદ નથી.
આત્મા ને પરમાત્મા એક જ છે.ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. જીવ અને ઈશ્વર એક જ છે.પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી (અવિદ્યાથી) ભાસે છે.આ ભેદ એ ઔપાધિક ભેદ છે.ઉપાધિ થી (માયાથી) ભેદ ભાસે છે,પણ તત્વ-દૃષ્ટિથી ભેદ નથી.