ટેકો લેવો હોય,આધાર લેવો હોય તો માત્ર ઈશ્વરનો જ લેવો,બીજા કોઈનો નહિ.
કનૈયાએ માત્ર સાત વર્ષ ની ઉંમરે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરીને પોતાની અલૌકિક દિવ્ય શક્તિ બતાવી છે.કનૈયાએ બીજા હાથમાં વાંસળી લઇને તેનો સુર છેડ્યો છે.એવી સુંદર વાંસળી વગાડી છે કે-ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે,
વાંસળીના નાદબ્રહ્મમાં બધા વ્રજવાસીઓ એવા તન્મય થયા છે કે-વ્રજવાસીઓ સાત દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા છે.નથી કોઈને ભૂખ લાગતી કે નથી કોઈને તરસ લાગતી.
કનૈયાએ માત્ર સાત વર્ષ ની ઉંમરે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરીને પોતાની અલૌકિક દિવ્ય શક્તિ બતાવી છે.કનૈયાએ બીજા હાથમાં વાંસળી લઇને તેનો સુર છેડ્યો છે.એવી સુંદર વાંસળી વગાડી છે કે-ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે,
વાંસળીના નાદબ્રહ્મમાં બધા વ્રજવાસીઓ એવા તન્મય થયા છે કે-વ્રજવાસીઓ સાત દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા છે.નથી કોઈને ભૂખ લાગતી કે નથી કોઈને તરસ લાગતી.