Sep 14, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-17-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-17

ભાગવત રહસ્ય -૩૯૧

શ્રીકૃષ્ણે કરેલી એક એક લીલામાં તેમણે એક એક દેવનો પરાભવ કર્યો છે.
શ્રીકૃષ્ણ એ દેવ નથી પણ દેવોના પણ દેવ છે એમ બતાવવા 
બ્રહ્મા,ઇન્દ્ર,વરુણ –વગેરે દેવોનો પરાભવ કરી તેમનું અભિમાન ઉતાર્યું છે.
૨૮ મા અધ્યાય માં વરુણદેવના પરાભવ ની કથા છે.
૨૯ માં અધ્યાય થી રાસ-પંચાધ્યાયી ની કથા છે.રાસ-લીલાની કથા પહેલાં અને ગોવર્ધનલીલા પછી આ વરુણદેવના પરાજયની કથા મહત્વની છે.