Nov 20, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-64-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-64


ભાગવત રહસ્ય -૪૫૨-સ્કંધ-૧૦-ઉત્તરાર્ધ

દશમ સ્કંધના પૂર્વાર્ધમાં ઉદ્ધવાગમનની કથા સાથે ગોપી-પ્રેમની કથા પૂરી થઇ.
ગોપીઓ પ્રેમ-લક્ષણા ભક્તિની આચાર્યાઓ છે.ઘરમાં રહી ઘર-કામ કરતાં કરતાં,કેવી રીતે પ્રભુ-દર્શન કરવું તે ગોપીઓ સમજાવે છે.
વ્યાસજીનો નિયમ છે કે-ચરિત્ર (પાત્ર) આપ્યા પછી,ઉપસંહારમાં તે ચરિત્રનું રહસ્ય બતાવવું.
કંસ મર્યા પછી કંસ કોણ છે? તે ઉતરાર્ધના પ્રથમ શ્લોકમાં બતાવ્યું છે.