Feb 25, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૯
(૨) જગતની સર્વ
વસ્તુમાં રહેલા “ચૈતન્ય” ને –તે પરમાત્મા થી અલગ
નથી,
એમ સમજી –તે સર્વમાં આદર રાખી,તેમને ભજે છે-તે –યોગી-મને (પરમાત્માને) જ ભજે છે.
પછી તે ગમે તે
પ્રકારે વર્તતો હોય
–તો પણ તે મારા (પરમાત્માના) સ્વ-રૂપમાં જ રહેલો હોય છે.(૩૧)
Subscribe to:
Posts (Atom)