Feb 25, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-21


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૯

શ્રીકૃષ્ણ કહે છે-જે યોગી,”એક નિષ્ઠા”થી (૧)સર્વ કાળે,સર્વ પ્રાણીમાત્રમાં રહેલા(આત્માને)
(૨) જગતની સર્વ વસ્તુમાં રહેલા “ચૈતન્ય” ને –તે પરમાત્મા થી અલગ નથી,
એમ સમજી –તે સર્વમાં આદર રાખી,તેમને ભજે છે-તે –યોગી-મને (પરમાત્માને) જ ભજે છે.
પછી તે ગમે તે પ્રકારે વર્તતો હોય 
–તો પણ તે મારા (પરમાત્માના) સ્વ-રૂપમાં જ રહેલો હોય છે.(૩૧)