દેખાતા નથી.અને મૂઢ (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્માને (પરમાત્મ-તત્વને) જાણતા નથી (૨૫)
માયાના પડદાને લીધે
જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે-અને જેમની બુદ્ધિ
“હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે-તેને (આત્મા અને)
પરમાત્મા–ક્યાંથી દેખાય ???
બાકી જેમાં પરમાત્મા
નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!