Apr 6, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-3


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૩

પુરુષ (બ્રહ્મ) અને પ્રકૃતિ (માયા) –એ બંને અનાદિ (આરંભનું મૂળ તત્વ) છે.
-જેમ.છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે,-કે--જેમ.બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાંની ઉત્પત્તિ એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.