Apr 6, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૩
-જેમ.છાયા (પડછાયો) એ સ્વરૂપ નથી-પણ તે છાયા
સ્વરૂપની સાથે જ લાગેલી હોય છે,-કે--જેમ.બીજ વાવ્યા પછી-દાણો અને ફોતરાંની ઉત્પત્તિ
એક સાથે જ થાય છે-તેમ પુરુષ અને પ્રકૃતિ –એ બંનેનું જોડું
અનાદિ-સિદ્ધ અને સુપ્રસિદ્ધ છે.
Subscribe to:
Posts (Atom)