Apr 9, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૬-અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ

અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને પ્રકૃતિ (માયા)નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંનેના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના ગુણોના 
આગ્રહથી જ પુરુષ (પરમાત્મા-આત્મા) સંસારમાં નિમગ્ન થાય છે. 
માયા (પ્રકૃતિ)ની ઉપાધિથી જ સુખ-દુઃખના નિર્માણ થાય છે.
અને તેનાથી-વિરુદ્ધ-ગુણાતીત (તેના સંગ વગરના) થવાથી મુક્ત થવાય છે.

Apr 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-6


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૫

જે,ઉપર દર્શાવ્યા મુજબ પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) ને 
–તથા-પ્રકૃતિને (ગુણ સહિત) જાણે છે-તે- 
સર્વ રીતે કર્મો કરવા છતાં પણ–મુક્ત થાય છે.(પુનર્જન્મ પામતો નથી).(૨૪)
કોઈ સાંખ્ય (જ્ઞાન)માર્ગ (સાંખ્ય યોગ)થી,કોઈ કર્મમાર્ગ (કર્મયોગ)થી કે
કોઈ ભક્તિમાર્ગ (ભક્તિયોગ)થી, શુદ્ધ થયેલા મનથી –પોતામાં રહેલા 
આત્માને જુએ છે,અને અંતરમાં તેનો(આત્માનો) સાક્ષાત્કાર કરે છે.(૨૫)