Jul 16, 2021

Gujarati-Ramayan-Rahasya-16-ગુજરાતી-રામાયણ-રહસ્ય-16

સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્યને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. 'ઉદ્ધરેદાત્મનાત્માનમ.' પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજીમાં લખ્યું છે.તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગમાં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.

Jul 15, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-15


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-14


Gujarati-Ramayan-Rahasya-15-ગુજરાતી-રામાયણ-રહસ્ય-15

એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે-યુદ્ધમાં લક્ષ્મણે ઇન્દ્રજીતનો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીતના આંગણામાં જઈને પડ્યો.એ જોઈને ઇન્દ્રજીતની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીતનું મસ્તક રામજી પાસે હતું.તેથી રાવણે કહ્યું કે “તું રામજીની પાસે જા,એમના દર્શન કરી તારા પતિનું મસ્તક માગી લાવ” 
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો? 
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.