Sep 11, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Full-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-Full


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-26-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-26


Gujarati-Ramayan-Rahasya-70-ગુજરાતી-રામાયણ-રહસ્ય-70

અને નિર્વિઘ્ને રામજીની જાન પાછી અયોધ્યા આવી પહોંચી.
અયોધ્યાના લોકોએ એક એક ઘર,ગલી,બજાર,ચૌટું,ચોક અને દરવાજા શણગાર્યા છે.રસ્તાઓ પર કેસર-ચંદનનો છંટકાવ થયો છે.ઠેર ઠેર સુંદર સાથિયા,રંગોળી ને મંગળ કળશના શણગાર થયા છે.માતાઓ હેતના હિલોળે ચડી છે,મંગળ દ્રવ્યોને આરતીથી ચારે ય રાજકુમારો ને નવવધૂઓનો સત્કાર કર્યો.કૌશલ્યા આદિ સર્વ માતાઓ એવી પ્રેમ વશ બની છે કે-શરીરનું ભાન પણ ભૂલી ગઈ છે.રાજભવનના દ્વારે આમ વરકન્યાને પોંખીને મહેલમાં લઇ જવામાં આવ્યા.

Sep 10, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-25-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-25


Gujarati-Ramayan-Rahasya-69-ગુજરાતી-રામાયણ-રહસ્ય-69

અયોધ્યા જાન લઇને પાછા ફરતાં દશરથજીને શુભ અને અશુભ બંને પ્રકારના શુકન એકી સાથે થયા.જેથી તેમનું મન ખિન્ન થયું,અને તેમણે ગુરૂ વશિષ્ઠને તે બાબતે પૂછ્યું.વસિષ્ઠ કહે છે કે-રાજન ગભરાવાનું કોઈ કારણ નથી,થોડા વખતમાં આપત્તિ ઉતરશે પણ સાથે સાથે મૃગો જમણી બાજુ ઉતરે છે તે શુભ શુકન છે,તે બતાવે છે કે આપત્તિ ટળી પણ જશે.