શ્રીમદ ભાગવત ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી ............
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત "ભાગવત રહસ્ય" વાંચવા અહી ક્લિક કરો.
ભાગવત-૧
૧-ચતુશ્ર્લોકી (ચાર શ્ર્લોક નું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )
---સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો
(હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )
---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.............( ૨/૯/૩૨ )
૨.
---”માયા “ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રય પણું ) દેખાતું નથી.
---જેવી રીતે શરીર ના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી...........................................(૨/૯/૩૩)
[નોધ - શરીર ના ધર્મો------- દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)]
૩.
---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ' માં સૃષ્ટિ ની પછી
-દાખલ થયેલા છે અને ….........( જે દેખાય છે)
-દાખલ થયેલા પણ નથી …......( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થો માં
-રહ્યો છું અને -નથી પણ રહ્યો ….................................................................................(૨/૯/૩૪ )
૪.
---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
---આત્મા -નું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -
-જે વસ્તુ
-અન્વય ( આત્મા નું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
અને
-અતિરેક ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક )(આ બ્રહ્મ નથી-આ બ્રહ્મ નથી )
થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે આત્મા છે. ...................................................................( ૨/૯/૩૫ )
..........................................................................................................................................................
શ્રીમદ ભાગવત ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી ............
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત "ભાગવત રહસ્ય" વાંચવા અહી ક્લિક કરો.
01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 |
ભાગવત-૧
૧-ચતુશ્ર્લોકી (ચાર શ્ર્લોક નું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )
---સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો
(હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )
---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.............( ૨/૯/૩૨ )
૨.
---”માયા “ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રય પણું ) દેખાતું નથી.
---જેવી રીતે શરીર ના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી...........................................(૨/૯/૩૩)
[નોધ - શરીર ના ધર્મો------- દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)]
૩.
---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ' માં સૃષ્ટિ ની પછી
-દાખલ થયેલા છે અને ….........( જે દેખાય છે)
-દાખલ થયેલા પણ નથી …......( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થો માં
-રહ્યો છું અને -નથી પણ રહ્યો ….................................................................................(૨/૯/૩૪ )
૪.
---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
---આત્મા -નું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -
-જે વસ્તુ
-અન્વય ( આત્મા નું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
અને
-અતિરેક ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક )(આ બ્રહ્મ નથી-આ બ્રહ્મ નથી )
થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે આત્મા છે. ...................................................................( ૨/૯/૩૫ )
NEXT PAGE |
શ્રીમદ ભાગવત ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી ............
01 | 02 | 03 | 04 | 05 | 06 | 07 | 08 | 09 |
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત "ભાગવત રહસ્ય" વાંચવા અહી ક્લિક કરો.