એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની
SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Aug 8, 2026
ભાગવત રહસ્ય -૨૧૯-Bhgavat Rahasya-219
એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્રનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે,ઘેર જવાની
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1187
અધ્યાય-૧૮૯-સંકુલ યુદ્ધ
II संजय उवाच II तस्मिंस्तथा वर्तमाने गजाश्वनरसंक्षये I दुःशासनो महाराज ध्रुष्टध्युम्नंयोधयत II १ II
સંજય બોલ્યો-જયારે હાથી,ઘોડા ને મનુષ્યોનો એવી રીતે સંહાર ચાલી રહ્યો હતો ત્યારે દુઃશાસન,ધૃષ્ટદ્યુમ્ન સામે લડી રહયો હતો.ધૃષ્ટદ્યુમ્ને બાણોથી દુઃશાસનના રથને ઢાંકી દીધો ને તેને અત્યંત પીડયો.પીડાથી દુઃશાસનને તેની સામે ઉભા રહેવાની શક્તિ રહી નહિ ને ત્યાંથી તે નાઠો.ધૃષ્ટદ્યુમ્ને આમ દુઃશાસનને નસાડયો ને પછી તે દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ચાલ્યો.નકુલ અને સહદેવ તેના પૃષ્ઠરક્ષક થઈને તેની સાથે જતા હતા.ત્યારે તેમની સામે હાર્દિકય વંશનો કૃતવર્મા અને તેના ત્રણ ભાઈઓ ચઢી આવ્યા ને તેને અટકાવવા લાગ્યા.ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.
Aug 7, 2026
ભાગવત રહસ્ય -૨૧૮-Bhgavat Rahasya-218
કોઈ પણ ધર્મમાં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાયમાં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-
રામજીની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1186
અધ્યાય-૧૮૮-મોટામોટા યોદ્ધાઓની ભેટ
II संजय उवाच II ततो दुःशासन क्रुद्धः सहदेवमुपाद्रवत I रथवेगेन तीव्रेण कंपयन्निव मेदिनीम II १ II
સંજય બોલ્યો-તે પછી,ક્રોધે ભરાયેલો દુઃશાસન તીવ્ર વેગથી પૃથ્વીને કંપાવતો સહદેવના રથ સામે ધસ્યો,કે તરત જ સહદેવે એક ભલ્લ બાણ મૂકીને તેના સારથિના મસ્તકને છેડી નાખ્યું.એ વેળા સહદેવે એ કાર્ય એટલી બધી ઝડપથી કર્યું હતું કે દુઃશાસનને પણ પોતાના સારથિના શિરચ્છેદની ખબર પડી નહિ.પણ છૂટી લગામવાળા ઘોડાઓ પોતાને ફાવે તેમ જવા લાગ્યા ત્યારે દુઃશાસને પોતે જ લગામ હાથમાં લીધી ને સહદેવ સામે યુદ્ધ કરવા લાગ્યો.ઘોડાઓની લગામ ને ધનુષ્ય એ બંનેને સંભાળતા તે દુઃશાસનને,સમયનો લાભ લઈને સહદેવ સંખ્યાબંધ બાણો મૂકીને તેને ઢાંકી દઈ રહ્યો હતો.





