SIVOHM ॐ
More then 14-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Try our AI
- Contact
Sep 14, 2026
ભાગવત રહસ્ય-૨૫૬-Bhgavat Rahasya-256
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1221
અધ્યાય-૧૭-અશ્વત્થામાનો પરાજય
II संजय उवाच II ततः समभवद्युद्वं शुक्रांगिरसवर्चसो:I नक्षत्रमभितो व्योन्मि शुक्रांगिरसयोरिव II १ II
સંજય બોલ્યો-પછી,નક્ષત્રને ખાતર મોટા આવેશમાં આવી ગયેલા શુક્ર અને બૃહસ્પતિનું જેવું આકાશમાં યુદ્ધ થાય તેવું,શુક્ર અને બૃહસ્પતિ જેવા તે તેજસ્વી બંને વીરોનું ત્યાં યુદ્ધ શરુ થયું.વક્ર ગતિમાં ગમન કરતા બે ગ્રહોની જેમ,પ્રદીપ્ત બાણોરૂપી કિરણોથી એકબીજાને તપાવતા તે બંને લોકોને ત્રાસરૂપ થઇ પડ્યા.અર્જુને એક બાણ વડે અશ્વત્થામાને બે ભ્રમર વચ્ચે વીંધી નાખ્યો ત્યારે સામે અશ્વત્થામાએ સેંકડો બાણો મૂકી શ્રીકૃષ્ણ અને અર્જુનને સખ્ત પીડી નાખ્યા.
Sep 13, 2026
ભાગવત રહસ્ય-૨૫૫-Bhgavat Rahasya-255
સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1220
અધ્યાય-૧૬-અશ્વત્થામા અને અર્જુનની ભેટ
II धृतराष्ट्र उवाच II यथा संशप्तकैः सार्धमर्जुनस्याभवद्रणः I अन्येयां च महीपानां पांडवैस्तद ब्रवीहि मे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સંશપ્તક યોદ્ધાઓની સાથે અર્જુનનો જે પ્રમાણે સંગ્રામ થયો હોય અને આપણા યોદ્ધાઓનો,પાંડવ યોદ્ધાઓ સાથે જે રીતે સંગ્રામ થયો હોય તે મને કહે,વળી અશ્વત્થામા ને અર્જુનના યુદ્ધ વિષે પણ મને કહે
Sep 12, 2026
ભાગવત રહસ્ય-૨૫૪-Bhgavat Rahasya-254
રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-





