Oct 7, 2011

અંધારું-Andharu


આમ જોવા જાઓ તો અંધારાની કોઈ વ્યાખ્યા નથી ........
કે અંધારાને ચાર પાંચ માણસો બોલાવીને ધક્કા મારીને દુર કરાવી સકાય તેમ નથી ........


અંધારા નું અસ્તિત્વ છે જ નહિ ,,
અજવાળું નથી એટલે અંધારું છે?


આપણે બધા હાલ આજની ઘડી એ મુક્ત અવસ્થા માં જ છીએ ......
બંધન પણ આપણા અને મુક્તિ પણ આપણી .........


સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે ..........


દરેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે ,
બાહ્ય અને આંતર પૃકૃતિ પર વિજય પામી ને
આત્મા પ્રગટ કરવાનું મુખ્ય ધ્યેય છે .....
આના માટે કોઈ પણ રસ્તો પસંદ કરો ....
----------------------------------------------------------
આત્મા નો અનુભવ થઇ જાય તો બેડો પાર છે ........
બધા ને ખબર છે  
અને વાતો પણ કરે છે કે "આત્મા પરમાત્મા છે ""
પણ
એનો અનુભવ કેટલા એ કર્યો હશે ??
----------

હા ..થોડા સમય પર થોડું કૈક આવું લખ્યું હતું ,,,

-------
થયું અંતર નું અજવાળું ,કે બંધ આંખે નિહાળું
અંધ થયો તો ખુલી આંખે
મોહ થયો તો દુનિયા સાથે ,,,

સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,કે બંધ આંખે નિહાળું ........
અનિલ
જુલાઈ ૨૦૧૧
--------------
સર્વે જના સુખી નો ભવન્તુ ...

અનિલ