મનુષ્યનું બંધન આ વાનર જેવું છે.મનુષ્યને કોણે બાંધ્યો છે ? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી,પણ અજ્ઞાનથી-આસક્તિવશ થઇ તે માને છે કે હું બંધાયેલો છું.જીવ પરમાત્મા નો અંશ છે,તેને કોઈ બાંધી શકે જ નહિ.પણ અજ્ઞાનથી-આસક્તિથી બંધન લાગે છે.
અજ્ઞાનનો-ઉપાધિ નો- નાશ થયો,એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી-હાંડલીમાં વિષયો-રૂપી-ચણા ભર્યા છે,ચણાને પકડે નહિ તો,જીવ છુટો જ છે.
અજ્ઞાનનો-ઉપાધિ નો- નાશ થયો,એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી-હાંડલીમાં વિષયો-રૂપી-ચણા ભર્યા છે,ચણાને પકડે નહિ તો,જીવ છુટો જ છે.


