Jan 23, 2017
Jan 22, 2017
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-730
હે વેતાળ,આ સઘળું બ્રહ્માંડ,એ જ્ઞાન-માત્ર પરમાત્માની અંદર મજ્જા-રૂપ છે-એમ સમજ.સઘળા જગતો જ્ઞાન-માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલાં છે,બ્રહ્મ-પદ કે જે શાંત છે,સ્વાભાવિક રીતે સુકુમાર અને મર્યાદા વગરનું છે-તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ ખૂંચે તેમ નથી,એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર,અને અભિમાનને ત્યજીને બેસી રહે.
Subscribe to:
Posts (Atom)