સ્વર્ગ-આદિનું જે સુખ છે,તે ક્ષણભંગુર (અનિત્ય) હોવાથી મોક્ષના સુખ જેવું તે સ્વર્ગનું સુખ નથી.
(નોંધ-સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થઇ જાય એટલે ત્યાંથી પાછા પૃથ્વી પર ધકેલી દે છે!!)
એટલે કે તે (સ્વર્ગ-સુખ) ઉત્પત્તિ (આદિ) અને લય(અંત) -એ બંને વડે ઘેરાયેલું છે (આદિ-અંતમાં તે દેખાતું નથી)
એટલે વચમાં (મધ્યમાં) જેટલો સમય "સ્વર્ગમાં સ્થિતિ" હોય,તેટલો જ સમય તે (સુખ) દેખાય છે.માટે સ્વર્ગનું સુખ પણ એક જાતનું તુચ્છ સુખ છે (જોકે,આગળ આવી ગયું છે કે-સ્વર્ગ-નર્ક,પાપ-પુણ્ય એ એક કલ્પના જ છે!!)
વળી તે (સ્વર્ગ-સુખ) થોડા અપરાધ (કે પાપ) વડે નાશ પામે છે-એટલે તે સુખ વિષે પણ સંદેહ (શંકા) જ છે !!
(નોંધ-સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થઇ જાય એટલે ત્યાંથી પાછા પૃથ્વી પર ધકેલી દે છે!!)
એટલે કે તે (સ્વર્ગ-સુખ) ઉત્પત્તિ (આદિ) અને લય(અંત) -એ બંને વડે ઘેરાયેલું છે (આદિ-અંતમાં તે દેખાતું નથી)
એટલે વચમાં (મધ્યમાં) જેટલો સમય "સ્વર્ગમાં સ્થિતિ" હોય,તેટલો જ સમય તે (સુખ) દેખાય છે.માટે સ્વર્ગનું સુખ પણ એક જાતનું તુચ્છ સુખ છે (જોકે,આગળ આવી ગયું છે કે-સ્વર્ગ-નર્ક,પાપ-પુણ્ય એ એક કલ્પના જ છે!!)
વળી તે (સ્વર્ગ-સુખ) થોડા અપરાધ (કે પાપ) વડે નાશ પામે છે-એટલે તે સુખ વિષે પણ સંદેહ (શંકા) જ છે !!