ચિત્તનો નિરોધ ના હોવાને લીધે,સ્વપ્ન અવસ્થામાં,ચિત્તની અંદર અને વાસનાઓ અને
આસક્તિને લીધે વિષયો સત્ય લાગે છે,તેથી ઉલટું જો આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય
તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે.
આસક્તિને લીધે વિષયો સત્ય લાગે છે,તેથી ઉલટું જો આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય
તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે.
"જાગ્રત-પ્રપંચ કેવળ મનની કલ્પનાથી જ ઉભો થયો છે" એમ સમજાઈ જાય તો તે મિથ્યા થઇ રહે છે.તે જાગ્રત-પ્રપંચ જો વિવેક-વિચારથી નિર્મળ થઇ જાય તો-તે સ્વપ્ન જેવો જ અનુભવમાં આવે છે.