લોકો વર્ષમાં એકવાર નંદમહોત્સવ કરે છે,પણ,નંદમહોત્સવ તો રોજ કરવો જોઈએ.નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.