ઈશ્વરના સ્વરૂપમાં જગત રહ્યું છે,અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલા છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.