Sep 21, 2020
ભાગવત રહસ્ય -૩૯૭
જેને
ભગવાન અપનાવે છે,જેનો ભગવાન અંગીકાર કરે છે તેને જ રાસમાં પ્રવેશ મળે છે.
ગોકુલની બધી જ ગોપીઓ રાસમાં ગઈ નથી.જેનો અધિકાર સિદ્ધ થયો હતો,જેનો છેલ્લો જન્મ હતો,માત્ર
તે ગોપીઓને જ રાસલીલામાં પ્રવેશ મળ્યો છે.રાસલીલામાં ધ્યાન માં રાખવું બહુ જ જરૂરી છે કે-ગોપીઓના દેહ સાથેનું આ મિલન નથી.ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે-શ્રીકૃષ્ણે ગોપીઓના શરીરને સ્પર્શ પણ કર્યો નથી.
Subscribe to:
Posts (Atom)