પણ મનુષ્ય તો વિચારે છે કે-બે વર્ષ આવો ધંધો સારો ચાલશે તો મોટર લાવીશ અને બંગલો બનાવીશ.કેવળ સુખ ભોગવવાના આવા વિચારો કરવાથી,આત્મશક્તિનો નાશ થાય છે,જીવ ધારે તે થતું નથી,પણ ઈશ્વર જે ધારે તે થાય છે.(ધાર્યું ધણીનું થાય છે).
પવિત્ર વિચારો કરવાથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે.