રુક્મિણીજીને ત્યાં પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે.પ્રદ્યુંમને શમ્બરાસુરનો વધ કર્યો.
શ્રીકૃષ્ણનું બીજું લગ્ન સત્યભામા સાથે,ત્રીજું લગ્ન જાંબવતી સાથે,ચોથું યમુનાજી,
પાંચમું
મિત્રવૃંદા,છઠ્ઠું
લક્ષ્મણાજી,સાતમું નાગ્નજીતી અને આઠમું ભદ્રા સાથે થયું છે.
આ પ્રમાણે આઠ લગ્નો
થયાં છે.શ્રીકૃષ્ણ
ની આઠ પટરાણીઓ છે.