Nov 30, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-73-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-73


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-72-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-72


ભાગવત રહસ્ય -૪૬૨

રુક્મિણીજીને ત્યાં પ્રદ્યુમનનું પ્રાગટ્ય થયું છે.પ્રદ્યુંમને શમ્બરાસુરનો વધ કર્યો.
શ્રીકૃષ્ણનું બીજું લગ્ન સત્યભામા સાથે,ત્રીજું લગ્ન જાંબવતી સાથે,ચોથું યમુનાજી,
પાંચમું મિત્રવૃંદા,છઠ્ઠું લક્ષ્મણાજી,સાતમું નાગ્નજીતી અને આઠમું ભદ્રા સાથે થયું છે. 
આ પ્રમાણે આઠ લગ્નો થયાં છે.શ્રીકૃષ્ણ ની આઠ પટરાણીઓ છે.