આ જગતમાં કર્મના ફળની ઈચ્છા રાખીને જ-અને કર્મ ફળ પર પોતાનો અધિકાર છે-એમ માનીને,કર્મ કરનારાઓનો વર્ગ
બહુ મોટો છે.આત્મ-જ્ઞાની મનુષ્યો
તો બહુ જ ઓછા જોવા મળે છે.આવા આત્મ-જ્ઞાની -યોગીઓ
(મહાત્માઓ), શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને અહંકારથી,ફળ પ્રત્યેની
આસક્તિ છોડી,અને માત્ર આત્મ-શુદ્ધિ માટે જ કર્મો કરતાં હોય છે.અને સર્વ કર્મો (ક્રિયાઓ) અને ફળો -બ્રહ્મને અર્પણ કરવાની -બુદ્ધિ -રાખે છે.
Feb 13, 2021
Feb 12, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૯
કર્મયોગમાં –કર્મનું વિધિપૂર્વક આચરણ કરી
(અનાસક્તિથી)–કર્મનો સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે.
જેમ સૂર્ય પ્રકાશ –ભિન્ન
ભિન્ન હોઈ શકતો નથી, તે જ રીતે,
જે મનુષ્યે,આત્મ-જ્ઞાનથી –--આત્મ-સ્વ-રૂપને જાણ્યું છે.
તેને જ સાચી રીતે
સમજાય છે-કે- આ બંને યોગ –જ્ઞાનયોગ અને કર્મયોગ-એક જ છે (૪)
Subscribe to:
Posts (Atom)