Feb 18, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-29-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-29


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૪

જયારે કોઈ માનવ એમ માનવા લાગે કે –મારું શરીર સુંદર છે-
મારું શરીર બળવાન છે-એટલે પછી-તે શરીર ને શોભાવવામાં લાગી જાય છે,શરીરની  
જોડે પ્રેમ કરતો થઇ જાય છે.અને ધીરે ધીરે તેનામાં અહમ (અભિમાન) આવવા માંડે છે.
અને આત્મસ્વરૂપને ભૂલી જાય છે.