Feb 24, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૮

એક રીતે જોવા જતાં આ યોગ-માર્ગ સુલભ છે.(માર્ગ-૧)
(મનના) “સંકલ્પ” નું “સંતાન” 
(સંકલ્પ=“મન”સંકલ્પ કરે છે-હું આમ કરીશ તો આમ થશે-કે આટલું ફળ મળશે- તે-
સંતાન =કે જેને વિષયો(સ્વાદ-વગેરે),કામ-ક્રોધ વગેરે ના નામથી બોલાવી શકાય,તે)
જયારે મરી જાય છે-ત્યારે-“સંકલ્પ” ને પોતાનું આ સંતાન મરી ગયાનું દુઃખ(શોક) થાય છે,