Feb 26, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૦
અભ્યાસ (યમ,નિયમ,પ્રાણાયામ-વગેરે) કરતો નથી- અને-જેના માં વૈરાગ્ય (અનાશક્તિ)
નથી –તેનું મન કદી પણ વશ
થઇ શકવાનું નથી.
વિષયો (સ્વાદ-વગેરે)
માં લંપટ થયેલા ટેઢા -“મન” ને –
અભ્યાસ (યોગ) અને વૈરાગ્યની ચીમટી
ખણીને,તેના કાન મચેડીને –સીધું કરવાનું છે.
Subscribe to:
Posts (Atom)