અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ-૧
અર્જુન શ્રીકૃષ્ણને
પૂછે છે-કે-“બ્રહ્મ” એટલે શું ?
“કર્મ” શાનું નામ છે ? “અધ્યાત્મ” શેને કહેવામાં આવે છે ? “અધિભૂત”-“અધિદૈવ”-“અધિયજ્ઞ”
એટલે શું ? તે મને જરા વિગતથી સમજાવો.
જેણે અંતઃકરણને –સ્વાધીન-કર્યું
છે-તે મરણ વખતે તમને કેવી રીતે ઓળખી શકે છે-
તેનું રહસ્ય મને
સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે સમજાવો.(૧-૨)