Apr 12, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૮
દેહમાં વૃદ્ધિ પામે
છે-ત્યારે---તે જીવાત્માનું જ્ઞાન અંતરમાંથી છલાછલ થઈને
બહાર નીકળવા માંડે છે.--તેની સર્વ ઇન્દ્રિયોમાં વિવેક પ્રસરી રહેલો હોય
છે. સત્કર્મ કયાં? અને દુષ્કર્મ કયાં?
તે ઇન્દ્રિયો જ જાણી
જાય છે.એને વિચાર કરવાની પણ આવશ્યકતા રહેતી નથી.જેમકે-બોલવા જેવું ન હોય તેવું ભાષણ
જીભ બોલતી નથી,કાનને જે ના સાંભળવા જેવું
હોય તે સાંભળતા જ નથી અને આંખ ને જે ના જોવા જેવું
હોય તે જોતી જ નથી.
Subscribe to:
Posts (Atom)