Apr 27, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-17-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-17


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૯

પોતાની જાતની પોતે જ પ્રશંસા કરનારા,અક્કડ બનીને જગતમાં ફરનારા,તથા
ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)