May 3, 2021
ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા
છે,પણ એ બંનેનો અર્થ તો
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ
મને સમજાવો.(૧)
May 2, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૪
જે સાચે જ સત્નું સ્વરૂપ (પરમાત્મા) છે-
તે
સત્નું રૂપ દૃષ્ટિગોચર (દેખાતાં) થતાં –આત્મસ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય છે.
ॐ કાર
અને તત્-કાર થી “કર્મો” બ્રહ્મરૂપ થાય છે.કર્મો –સત્ (ઉત્તમ) બને છે,
તેમ છતાં –
Subscribe to:
Posts (Atom)