Feb 28, 2015

ચદરીયા ઝીનીરે ઝીની-સુંદર કબીર ભજન-અનુપ જલોટા ના સ્વરે.


ચદરીયા ઝીની રે ઝીની,કે રામ નામ રસ ભીની -ચદરીયા.

(શરીર રૂપી ચાદર નું નિર્માણ કેવી રીતે થાય છે ?)

અષ્ટ કમળ ક ચરખા બનાયા,પાંચ  તત્વ કી પુની,
નવ દશ માસ ભુનન કો લાગે,મૂરખ મેલી કીન્હી- ચદરીયા

જબ મેરી ચાદર બનકર આઈ,રંગરેજ કો દીન્હી (ગુરુ પાસે શિક્ષા લેવા )
ઐસા રંગ રંગા રંગરે ને કી લાલો-લાલ કર દીન્હી-ચદરીયા

ચાદર ઓઢ શંકા મત કરિયો,એ દો દિન તુમ્હે દીન્હી
મૂરખ લોક ભેદ નહિ જાણે,દિન દિન મેલી કીન્હી.---ચદરીયા

ધ્રુવ,પ્રહલાદ સુદામા ને ઓઢી,શુકદેવ ને નિર્મળ કીન્હી,
દાસ કબીર ને ઐસી ઓઢી કે જ્યું કી ત્યું ધર દીન્હી-ચદરીયા.