મહાત્માઓ કહે છે-કે-ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાળી છે.
(૧) સીવેલાં કપડાં પહેર્યા નથી.ગોપ-બાળકો ગરીબ હતાં. મિત્રો સારાં કપડાં પહેરે નહિ એટલે શ્રીકૃષ્ણ પણ વિચારે છે કે -”મારા મિત્રોને સારાં કપડાં પહેરાવી હું સીવેલાં કપડાં પહેરીશ.(૨) ગોકુળ માં હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.એક હાથમાં બંસી અને બીજા હાથમાં માખણ.કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે.(૩) અગિયાર વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી.વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે.પ્રેમની મૂર્તિ છે.(૪) ગોકુળમાં પગમાં પગરખા પહેર્યા નથી.
(૧) સીવેલાં કપડાં પહેર્યા નથી.ગોપ-બાળકો ગરીબ હતાં. મિત્રો સારાં કપડાં પહેરે નહિ એટલે શ્રીકૃષ્ણ પણ વિચારે છે કે -”મારા મિત્રોને સારાં કપડાં પહેરાવી હું સીવેલાં કપડાં પહેરીશ.(૨) ગોકુળ માં હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.એક હાથમાં બંસી અને બીજા હાથમાં માખણ.કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે.(૩) અગિયાર વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી.વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે.પ્રેમની મૂર્તિ છે.(૪) ગોકુળમાં પગમાં પગરખા પહેર્યા નથી.

