એક વખત પ્રભુએ નિશ્ચય કર્યો કે કાલિયનાગનો હવે હું ઉદ્ધાર કરીશ.
બાળમિત્રોને લઇને તે કાલિયનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને રમવા લાગ્યા.રમતાં રમતાં દડો તે ધરામાં પડ્યો.કનૈયો તે દડો લેવા જવા તૈયાર થયો.બાળમિત્રો કહે છે-કનૈયા,આ ધરા માં ઝેરી નાગ રહે છે,આ ધરાનું પાણી ઝેરી છે,તે પાણી કોઈ પીતું નથી.ઝેરી નાગ છે એટલે તું તેમાં દડો લેવા ના જા.
પણ શ્રીકૃષ્ણ કદંબ ના ઝાડ પર ચઢ્યા અને તે ધરામાં ભૂસકો માર્યો.
બાળમિત્રોને લઇને તે કાલિયનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને રમવા લાગ્યા.રમતાં રમતાં દડો તે ધરામાં પડ્યો.કનૈયો તે દડો લેવા જવા તૈયાર થયો.બાળમિત્રો કહે છે-કનૈયા,આ ધરા માં ઝેરી નાગ રહે છે,આ ધરાનું પાણી ઝેરી છે,તે પાણી કોઈ પીતું નથી.ઝેરી નાગ છે એટલે તું તેમાં દડો લેવા ના જા.
પણ શ્રીકૃષ્ણ કદંબ ના ઝાડ પર ચઢ્યા અને તે ધરામાં ભૂસકો માર્યો.

