ભક્તિ માં વિલાસિતા-વિલાસીપણું આવે તો ભક્તિનો નાશ થાય છે.
ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,રામાનુજાચાર્યજી,ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો.તેથી જ તેઓ ભક્તિ કરી શક્યા.પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઇ શકતી નથી.ભક્તિ એ તો જ્ઞાન વૈરાગ્યની જનની (મા) છે.
આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા.પણ પાછળથી ભક્તિમાર્ગમાં વિલાસી લોકો (કાલિય-નાગો) દાખલ થઇ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડ્યો છે,બદનામ થયો છે,વગોવાયો છે.
ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,રામાનુજાચાર્યજી,ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો.તેથી જ તેઓ ભક્તિ કરી શક્યા.પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઇ શકતી નથી.ભક્તિ એ તો જ્ઞાન વૈરાગ્યની જનની (મા) છે.
આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા.પણ પાછળથી ભક્તિમાર્ગમાં વિલાસી લોકો (કાલિય-નાગો) દાખલ થઇ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડ્યો છે,બદનામ થયો છે,વગોવાયો છે.

