Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 13, 2020
ભાગવત રહસ્ય -૩૯૦
ઈશ્વરના સ્વરૂપમાં જગત રહ્યું છે,અને જગતના સર્વ પદાર્થોમાં ઈશ્વર રહેલા છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.
શિવોહમ....એ વેદાંતની ટોચ છે.જ્યાં આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે.
પરંતુ શરૂઆતમાં તો આમ કહેવું-કરવું અઘરું છે.એટલે મહાત્માઓ કહે છે કે-
શરૂઆતમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો.પહાડમાં (પથ્થરમાં-ગિરિરાજમાં) પણ ઈશ્વરની ભાવના કરો.જડ અને ચેતન સર્વમાં ઈશ્વર રહેલા છે-તે બતાવવાનું ગોવર્ધનલીલાનું પ્રયોજન છે.ગોવર્ધનલીલામાં અનેક રહસ્યો છુપાયેલાં છે.
Subscribe to:
Posts (Atom)
