Dec 19, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-84-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-84


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-83-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-83

 

ભાગવત રહસ્ય -૪૮૦

આત્મ-સ્વ-રૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મ-રૂપે=નિયંતા રૂપે રહેલા છે.(સ્થિત છે).જે મનુષ્ય ન્યૂનતા (ઓછું) કે અધિકતા (વધારે) ના જોતાં સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તા જ જુએ છે,અને સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ,આત્મ-સ્વ-રૂપ ભગવાનનું જ સ્વ-રૂપ છે,એવું સમજે છે.વળી, જેને તેવો અનુભવ  થઈને આવી દૃષ્ટિ સિદ્ધ થઇ છે,
તે ભગવાન નો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત છે.(૧૧-૨-૪૫)