Dec 27, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-88-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-88


ભાગવત રહસ્ય -૪૮૮-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

છેવટે ઉદ્ધવ શ્રીકૃષ્ણને પૂછે છે કે-આપે યોગમાર્ગ,ભક્તિમાર્ગ,જ્ઞાનમાર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ આ યોગમાર્ગ સિદ્ધ થાય છે.અને આ માંકડા જેવા મનને વશ કરવું દુષ્કર છે.માટે જે મનુષ્યો મનને વશ
ના કરી શકે,તે,સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવો.