Dec 29, 2020

Shrimad Bhagvat-As It Is-Skandh-10-Full P.D.F.-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-10


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-90-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-90


INDEX PAGE     PREVIOUS PAGE   NEXT PAGE

ભાગવત રહસ્ય -૪૯૦

શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે-તું એવી ભાવના રાખ કે હું તારી સાથે જ છું.
પરમાત્માનું સતત સ્મરણ રહે તે સિદ્ધિ જ છે.પણ ઉદ્ધવને હજુ સાંત્વના મળતી નથી.
તે કહે છે કે ભાવના કોઈ આધાર વગર થતી નથી,મને કોઈ આધાર આપો.
એટલે દ્વારકાનાથે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવને આપી.ઉદ્ધવને હવે થયું કે હું એકલો નથી.મારા પરમાત્માની ચરણ-પાદુકા,મારા પરમાત્મા -મારી પાસે જ છે.