આ જગતનો એક સૃષ્ટિ-ક્રમ છે.જેવી રીતે ગંગાનું પાણી ઉત્પન્ન થાય છે-વચ્ચે પ્રવાહ (નદી) રૂપે રહે છે અને પછી સમુદ્રમાં જઈ મળી જાય છે.એ જ રીતે જગતની ઉત્પત્તિ (સર્ગ)થાય છે, કોઈ
એક સ્થિતિ (જીવન)માં રહે છે,અને પછી તેનો નાશ (પ્રલય) થાય છે.
જેનો જન્મ થાય છે-તેનું
મૃત્યુ થાય જ છે- અને- જેનું મૃત્યુ થાય છે-તેનો પુનર્જન્મ થાય છે.
આ ઘટનાને ટાળવી હોય તો પણ
તે ટાળી ન શકાય તેવી છે-