Feb 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૪

અહીં આગળ વાંચતા પહેલાં –એક વસ્તુ ફરી સમજી લેવાથી, આગળ સમજવાનું કદાચ સહેલું પડે.
પરમાત્મા (બ્રહ્મ-પરમ આત્મા) નિરાકાર (આકાર વગરના) છે.
જયારે દેવ-દેવીઓ –એ આત્મા –તરીકે –શરીરધારી અવતાર તરીકે-
પરમાત્મા (બ્રહ્મ)નું સાકાર (આકારવાળું) સ્વરૂપ છે.