Feb 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-12


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૫


“આપણે તો ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવાનું-ફળ આપવું કે ન આપવું તે તેના (ઈશ્વરના) 
હાથમાં છે” આવી વાત રોજ ને રોજ ઘણાં મનુષ્યો પાસેથી સાંભળવા મળતી હોય છે.પણ આવા લોકો સાચું શું છે ? તે સમજ્યા છે,કે નહિ તેની ખબર પડતી નથી.
કોઈ પણ વ્યક્તિ કર્મ કરે એટલે તેનું ફળ મળવાનું જ છે, ભલે તે સારું હોય કે ખરાબ.
પણ જયારે સારું ફળ મળે,ત્યારે મનુષ્ય તે ફળને ભોગવવામાં આસક્ત થઇ જાય છે,