Mar 3, 2021

Shrimad Bhagvat-As It Is-Skandh-12-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-12-અધ્યાય-5


Shrimad Bhagvat-As It Is-Skandh-12-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-12-અધ્યાય-4


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૫

માયા (પ્રકૃતિ)થી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) -પરમાત્મા–માયાના પડદાને લીધે- સર્વને સ્પષ્ટ
દેખાતા નથી.અને મૂઢ  (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્માને  (પરમાત્મ-તત્વને) જાણતા નથી (૨૫) 
માયાના પડદાને લીધે જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે-અને જેમની બુદ્ધિ “હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે-તેને (આત્મા અને) પરમાત્મા–ક્યાંથી દેખાય ???
બાકી જેમાં પરમાત્મા નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!