Mar 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૭

સાધારણ નિયમ એવો છે કે-અંતસમયે (મરણ સમયે) અંતઃકરણમાં જેનું સ્મરણ થાય છે, અથવા મનમાં વાસનાઓ રહી જાય છે-તો-જ- તેનો  બીજો જન્મ થાય છે.એટલે-કે- 
જે મનુષ્યો-મનમાં જે જે ભાવ લાવીને –શરીરને છોડે છે-(મૃત્યુ પામે છે) –
તે તેમના બીજા જન્મમાં -આગળના જન્મમાં મરતી વખતે  મનમાં જે ભાવ હતા –
તેવા ભાવ સાથે જ તે જન્મ લે છે.(૬)